ભાવપુર્ણ શ્રધ્ધાંજલિ
મોરબીમાં ઝુલતા પુલ તુટવાની દુઃખદ દુર્ઘટના ના સમાચાર સમગ્ર ગુજરાત માટે અત્યંત દુઃખદ, ઈશ્વર મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને ઈજાગ્રસ્તોને જલ્દી સાજા કરે તેવી હ્દય પુર્વક ની પ્રર્થના
હેલ્પ લાઈન નંબર - 1077
કંટ્રોલ રૂમ ટેલીફોન નંબર - 02822 243300