અંકલેશ્વર નગરપાલિકા ખાતે મોરબી હોનારત માં મૃત્યુ પામેલ મૃતકો ની આત્મા ની શાંતિ માટે પ્રાર્થનાસભા યોજાય

 અંકલેશ્વર નગરપાલિકા ખાતે મોરબી હોનારત માં મૃત્યુ પામેલ મૃતકો ની આત્મા ની શાંતિ માટે પ્રાર્થનાસભા યોજાય


નગર પાલિકા ના પદાધિકારીઓ ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા







મોરબી માં બનેલી હોનારતે સૌને હચમચાવી દીધા છે ત્યારે આજે રાજ્યવ્યાપી શોક પાળવા માં આવી રહ્યો છે જે અંતર્ગત મોરબી હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ને શાંતિ મળે એ માટે  અંકલેશ્વર નગર પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર ની હાજરી માં   પ્રાર્થના સભા નું આયોજન કરાયું હતું જેમાં બે મિનિટ નું મૌન પાડી  શોક પાળવા માં આવ્યો હતો 

મોરબી માં ઝૂલતા  પુલ  હોનારત ને લઈ સમગ્ર ગુજરાત ના લોકો માં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે ત્યારે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વર નગર પાલિકા  હોલ ખાતે  પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરાઈ હતી જેમાં નગર પાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડિયા ,નગર પાલિકા ના સભ્યો અને પાલિકા ના અધિકારીઓ તેમજ  કર્મચારીઓ અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા અને બે મિનિટ નું મૌન પાડી શોક પાળવામાં આવ્યો હતો



વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper